સગીરનો મુચરકો લેવા બાબત
જયારે કોઇ કોટૅ કે અધિકારીએ જેને મુચરકો આપવા ફરમાવ્યુ હોય તે વ્યકિત સગીર હોય ત્યારે તે કોટૅ કે અધિકારી સગીરના મુચરકાને બદલે કોઇ જામીન કે જામીનોએ જ કરી આપેલ મુચરકો સ્વીકારી શકશે
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy