અધિનિયમ હેઠળ કામ કરતી વ્યકિતઓ રાજય સેવકો ગણાશે.
આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ કામ કરતી દરેક વ્યકિત ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૨૧ ના અથૅ મુજબ રાજય સેવક હોવાનું ગણાશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy