અધિનિયમ હેઠળ કામ કરતી વ્યકિતઓ રાજય સેવકો ગણાશે. - કલમ:૧૩

અધિનિયમ હેઠળ કામ કરતી વ્યકિતઓ રાજય સેવકો ગણાશે.

આ અધિનિયમની જોગવાઇઓ હેઠળ કામ કરતી દરેક વ્યકિત ભારતના ફોજદારી અધિનિયમની કલમ ૨૧ ના અથૅ મુજબ રાજય સેવક હોવાનું ગણાશે.