૧૮૯૦નો કાયદો ૧૧મા રદ કરવા બાબત
કલમ (૧) ની પેટા કલમ (૩) નોટીફીકેશન કાઢવામાં આવ્યું છે તે અન્વયે આ કલમ હેઠળની જોગવાઇ કોઇ રાજયમાં અમલમાં આવી છે ત્યારે પશુઓ તરફ ઘાતકી વતૅન અટકાવવાનો કાયદો ૧૮૯૦ની કોઇ જોગવાઇ અમલમાં આવે છે તેવી જોગવાઇની સમાંતર છે ત્યારે તે રદ થાય છે.
Copyright©2023 - HelpLaw