
કેન્દ્ર સરકારના અધિકારીઓ
(૧) કલમ ૪ની પેટા કલમ (૩)ની જોગવાઇઓને બાધ આવ્યા સિવાય કેન્દ્ર સરકાર નાટ્કોટિકસ કમિશ્નર નીમશે અને આ એકટના હેતુઓ માટે પોતે યોગ્ય ગણે તેવા હોદ્દાઓ સાથે આવા બીજા અધિકારીઓ નીમી શકશે. (૨) નાર્કોટિક કમિશ્નર પોતે અથવા પોતાના તાબાના અધીકારીઓ મારફત અફીણના ડુંડાનું વાવેતર અને અફીણની બનાવટની દેખરેખને લગતી તમામ સતા વાપરી શકશે અને તમામ કાયૅ બજાવી શકશે. (૩) પેટા કલમ (૧) [ હેઠળ નીમેલા અધિકારીઓ કેન્દ્ર સરકારના સામાન્ય અથવા જો તે સરકાર એવી રીતે આદેશ કરે તો બોડૅના અથવા બીજા કોઇપણ સતા મંડળના અથવા અધિકારીના સામાન્ય નિયંત્રણો અને આદેશને આધિન રહીને રહેશે.
Copyright©2023 - HelpLaw