ત્હોમતનો સ્વીકાર થાય ત્યારે દોષિત ઠરાવવા બાબત - કલમ : 252

ત્હોમતનો સ્વીકાર થાય ત્યારે દોષિત ઠરાવવા બાબત

આરોપી ગુનો કબૂલ ના કરે તો જજે તેની લેખીત નોંધ કરવી જોઇશે અને તે ઉપરથી તે તેને પોતાની વિવેકબુધ્ધિ અનુસાર દોષિત ઠરાવી શકશે.