
સંક્ષિપ્ત રીતે થયેલ ઇન્સાફી કાયૅવાહીના કેસોમાં ફેંસલો
જેમા આરોપી ગુનો કબૂલ ન કરે એવી સંક્ષિપ્ત રીતે કરાયેલ દરેક ઇન્સાફી કાયૅવાહીમાં મેજિસ્ટ્રેટે પુરાવાનો સારાંશ નોંધવો જોઇશે અને નિણૅય માટેના ટુંકમાં કારણો જણાવતો ફેંસલો લખવો જોઇશે.
Copyright©2023 - HelpLaw