મતભેદ વખતે કાયૅરીતિ - કલમ : 411

મતભેદ વખતે કાયૅરીતિ

એવા કોઇ કેસની સુનાવણી જજની કોઇ બેન્ચ સમક્ષ થાય અને બે જુદા જુદા અભિપ્રાય ધરાવનાર જજની સંખ્યા સરખી હોય ત્યારે તે કેસનો નિણૅય કલમ-૪૩૩ માં જણાવેલ રીતે કરવાનો રહેશે.