લખીને અગાઉ કરેલાં કથનો વિષે તપાસ કરવા બાબત
વિવાદાસ્પદ બાબતોને પ્રસ્તુત હોય તેવા પોતે લખીને કરેલા અથવા લેવાયેલા કથનો તેને બતાવ્યા કે સાબિત કર્યા સિવાય કોઇ સાક્ષીની ઊલટ તપાસ કરી શકાશે પણ તે લખાણથી તેનું ખંડન કરવાનો ઇરાદો હોય તો તે લખાણ સાબિત કરી શકાય તે પહેલા તે લખાણના જે ભાગો તેનું ખંડન કરવાના હેતું માટે વાપરવાના હોય તેના તરફ તેનું ધ્યાન દોરવું પડશે.
Copyright©2023 - HelpLaw