
વાજબી કારણો વિના પૂછાયેલા પ્રશ્નની બાબતમાં ન્યાયાલયની કાયૅરિતી
પ્રશ્ન વાજબી કારણો વિના પૂછવામાં આવ્યો હતો એમ ન્યાયાલયનો અભિપ્રાય થાય અને જો તે પ્રશ્ન કોઇ વકીલે પૂછેલો હોય તો એવા વકીલ તેના વ્યવસાયના કામકાજ અંગે જેને અધીન હોય તે ઉચ્ચ અથવા બીજા સતાધિકારીને તે કેસની પરિસ્થિતિનો રીપોટૅ તે ન્યાયાલય કરી શકશે.
Copyright©2023 - HelpLaw