ભરણપોષણની રકમમાં ફેરફાર - કલમ: ૧૨૭

ભરણપોષણની રકમમાં ફેરફાર

"(૧) કલમ ૧૨૫ હેઠળ માસિક ભરણપોષણની અથવા યથાપ્રસંગ વચગાળાના ભરણપોષણની રકમ અથવા કોઇપણ વ્યકિતના અથવા તે કલમ હેઠળ તેની પત્નીના સંતાન પિતા કે માતાને માસિક ભરણપોષણની અથવા વચગાળા ના ભરણપોષણની રકમ આપવાનો જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતના સંજોગો બદલાયા હોવાનુ સાબિત થયે મેજિસ્ટ્રેટ ભરણપોષણની રકમ અથવા યથાપ્રસંગ વચગાળાના ભરણપોષણની રકમમાં પોતાને યોગ્ય લાગે તે ફેરફાર કરી શકશે

(૨) મેજિસ્ટ્રેટને એમ જણાય કે કાયદેસર સતા ધરાવતી કોઇ દીવાની કોટૅના નિણૅયને પરિણામે કલમ ૧૨૫ મુજબ કરેલો હુકમ રદ કરવો જોઇએ અથવા તેમા ફેરફાર કરવો જોઇએ ત્યારે તેણે યથાપ્રસંગ તે હુકમ રદ કરવો જોઇશે અથવા તેમા તે અનુસાર ફેરફાર કરવો જોઇશે (૩) પતિએ જેને છૂટાછેડા આપેલ હોય કે જેણે પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય તે સ્ત્રીની તરફેલમાં કલમ ૧૨૫ હેઠળ કોઇ હુકમ કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે

(એ) એવા છુટાછેડાની તારીખ પછી તે સ્ત્રીએ પુનલૅગ્ન કર્યું હોય છે તો તેણીના પુનાલગ્નની તારીખથી એવો હુકમ રદ કરવો જોઇશે

(બી) તે સ્ત્રીને તેના પતિએ છૂટાછેડા આપ્યાછે અને તેણીએ સદરહુ

હુકમની તારીખ પહેલો કે પછી પક્ષકારોને લાગુ પડતા કોઇપણ રિતરિવાજ હેઠળ અથવા અંગત કાયદા હેઠળ અથવા અંગત કાયદા હેઠળ આવા છૂટાછેડા થયે આપવા પાત્ર હોય તે સમગ્ર રકમ મેળવી હોય તો આવો હુકમ રદ થશે

(૧) તે રકમ તે । હુકમ થતા પહેલા આપવામાં આવી હોય ત્યારે હુકમની તારીખથી

(૨) તેમ ન હોય ત્યારે પતિએ સ્ત્રીને ભરણપોષણની રકમ ખરેખર જે મુદત સુધી આપી હોય તે મુદત પુરી થયાની તારીખથી

(સી) તે સ્ત્રીએ પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય અને તેણીએ ભરણપોષણનો અથવા વચગાળાના ભરણપોષણનો હક સ્વેચ્છાએ જતો કર્યો હોય તો તેમ કયૅાની તારીખથી હુકમ રદ કરવો જોઇએ (૪) કલમ ૧૨૫ હેઠળ જેને માસિક ભરણપોષણની અને વચગાળાની ભરણપોષણની રકમ અથવા તે પૈકી કોઇ રકમ આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે તે વ્યકિત ભરણપોષણ કે દાયજાની વસુલાત કરે તે માટે ભરણપોષણની રકમ અથવા યથાપ્રસંગ વચગાળાના ભરણપોષણની રકમમાં પોતાને યોગ્ય લાગે તે ફેરફાર કરી શકશે (૨) મેજિસ્ટ્રેટને એમ જણાય કે કાયદેસર સતા ધરાવતી કોઇ દીવાની કોટૅના નિણૅયને પરિણામે કલમ ૧૨૫ મુજબ કરેલો હુકમ રદ કરવો જોઇએ અથવા તેમા ફેરફાર કરવો જોઇએ ત્યારે તેણે યથાપ્રસંગ તે હુકમ રદ કરવો જોઇશે અથવા તેમા તે અનુસાર ફેરફાર કરવો જોઇશે (૩) પતિએ જેને છૂટાછેડા આપેલ હોય કે જેણે પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય તે સ્ત્રીની તરફેલમાં કલમ ૧૨૫ હેઠળ કોઇ હુકમ કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે (એ) એવા છુટાછેડાની તારીખ પછી તે સ્ત્રીએ પુનલૅગ્ન કર્યું હોય છે તો તેણીના પુનાલગ્નની તારીખથી એવો હુકમ રદ કરવો જોઇશે (બી) તે સ્ત્રીને તેના પતિએ છૂટાછેડા આપ્યાછે અને તેણીએ સદરહુ હુકમની તારીખ પહેલો કે પછી પક્ષકારોને લાગુ પડતા કોઇપણ રિતરિવાજ હેઠળ અથવા અંગત કાયદા હેઠળ અથવા અંગત કાયદા હેઠળ આવા છૂટાછેડા થયે આપવા પાત્ર હોય તે સમગ્ર રકમ મેળવી હોય તો આવો હુકમ રદ થશે

(૧) તે રકમ તે હુકમ થતા પહેલા આપવામાં આવી હોય ત્યારે હુકમની તારીખથી

(૨) તેમ ન હોય ત્યારે પતિએ સ્ત્રીને ભરણપોષણની રકમ ખરેખર જે મુદત સુધી આપી હોય તે મુદત પુરી થયાની તારીખથી (સી) તે સ્ત્રીએ પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય અને તેણીએ ભરણપોષણનો અથવા વચગાળાના ભરણપોષણનો હક સ્વેચ્છાએ જતો કર્યો હોય તો તેમ કયૅની તારીખથી હુકમ રદ કરવો જોઇએ (૪) કલમ ૧૨૫ હેઠળ જેને માસિક ભરણપોષણની અને વચગાળાની ભરણપોષણની રકમ અથવા તે પૈકી કોઇ રકમ આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે તે વ્યકિત ભરણપોષણ કે દાયજાની વસુલાત કરે તે માટે હુકમનામુ કરતી વખતે સદરહુ રકમ અનુસાર માસિક ભરણપોષણની અને વચગાળાના ભરણપોષણની રકમ અથવા તે પૈકી કોઇ રકમ તરીકે તે વ્યકિતને જે રકમ આપવામાં આવી હોય અથવા તે વ્યકિતએ વસુલ કરેલ હોય તે રકમ દીવાની કોટૅ ધ્યાનમાં લેવી જોઇશે"